• ૨૦૦૮

    ૨૦૦૭-૦૮ ગુજરાત સરકાર તરફથી શ્રી મોતીભાઇ અમીન ગ્રંથાલય સેવા પારિતોષિક પ્રમાણપત્ર ઉત્તમ ગ્રંથાલય સેવા આપી વ્યાપક જ્ઞાન પ્રસારના ક્ષેત્રે પ્રશંસાપાત્ર કામગીરી બજાવ્યાની કદર રૂપે મળેલ છે.

  • ૨૦૦૭

    પહેલા અને બીજા માળનું આશરે ૧૦,૦૦૦ ચો.ફુટનું બાંધકામ કરવામાં આવ્યું અને સ્વામી સચ્ચિદાનંદના વરદ હસ્તે નવા મકાનનું ઉદ્દ્ઘાટન થયું (૨૦/૦૫/૨૦૦૭).

    ૨૦૦૬-૦૭માં ગુજરાત સરકાર તરફથી શ્રી મોતીભાઇ અમીન ગ્રંથાલય સેવા પારિતોષિક પ્રમાણપત્ર ઉત્તમ ગ્રંથાલય સેવા આપી વ્યાપક જ્ઞાન પ્રસારના ક્ષેત્રે પ્રશંસાપાત્ર કામગીરી બજાવ્યાની કદર રૂપે મળેલ છે.

  • ૨૦૦૨

    પુસ્તકાલયનો ઉત્તર-પૂર્વ તરફનો એક ભાગ ધરતીકંપમાં ક્ષતિગ્રસ્ત થયો હતો.

    ૨૦૦૧-૦૨માં ગુજરાત સરકાર તરફથી શ્રી મોતીભાઇ અમીન ગ્રંથાલય સેવા પારિતોષિક પ્રમાણપત્ર ઉત્તમ ગ્રંથાલય સેવા આપી વ્યાપક જ્ઞાન પ્રસારના ક્ષેત્રે પ્રશંસાપાત્ર કામગીરી બજાવ્યાની કદર રૂપે મળેલ છે.

  • ૧૯૯૪

    ૧૯૯૩-૯૪માં ગુજરાત સરકાર તરફથી શ્રી મોતીભાઇ અમીન ગ્રંથાલય સેવા પારિતોષિક પ્રમાણપત્ર ઉત્તમ ગ્રંથાલય સેવા આપી વ્યાપક જ્ઞાન પ્રસારના ક્ષેત્રે પ્રશંસાપાત્ર કામગીરી બજાવ્યાની કદર રૂપે મળેલ છે.

  • ૧૯૮૪

    ૧૯૮૩-૮૪માં ગુજરાત સરકાર તરફથી શ્રી મોતીભાઇ અમીન ગ્રંથાલય સેવા પારિતોષિક પ્રમાણપત્ર ઉત્તમ ગ્રંથાલય સેવા આપી વ્યાપક જ્ઞાન પ્રસારના ક્ષેત્રે પ્રશંસાપાત્ર કામગીરી બજાવ્યાની કદર રૂપે મળેલ છે.

  • ૧૯૭૩

    ૩૧૦૦ ચોરસફૂટનું બાંધકામ સંસ્થાના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે કરવામાં આવ્યું હતું.

  • ૧૯૧૧

    આ પુસ્તકાલય વાચકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

  • ૧૯૧૦

    ગોકળદાસ નરસિંહદાસ પારેખ, ખુશાલદાસ નરસિંહદાસ પારેખ અને રામદાસ શિવદાસ મોદીના વારસોએ બક્ષિસમાં આપેલ જગ્યા પર રૂા ૮૧૦૦/-ના ખર્ચે પુસ્તકાલય બાંધવામાં આવ્યું.

  • ૧૯૦૭

    શ્રીમંત મહારાજા સયાજીરાવની સિલ્વર જ્યુબીલીની ઉજવણીના ખર્ચમાંથી બચેલ રકમને તત્કાલિન સુબા રાવ બહાદૂર ગોવિંદભાઇ હાથીભાઇ દેસાઇના અનુરોધથી મહારાજા સયાજીરાવે આ પુસ્તકાલય બાંધવા માટે ફાળવી હતી.

  • ૧૮૯૮

    વડોદરાના મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ દ્વારા આ પુસ્તકાલયની સ્થાપના થઇ હતી. આ બંનેને જોડીને લક્ષ્મણ હોલમાં સંયુક્ત રીતે 'શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય' શરૂ થયું.

  • ૧૮૭૮

    'સાર્વજનિક રીડિંગ રૂમ' નામનું નાનકડું પુસ્તકાલય શરૂ થયું હતું.