૨૦૦૭-૦૮ ગુજરાત સરકાર તરફથી શ્રી મોતીભાઇ અમીન ગ્રંથાલય સેવા પારિતોષિક પ્રમાણપત્ર ઉત્તમ ગ્રંથાલય સેવા આપી વ્યાપક જ્ઞાન પ્રસારના ક્ષેત્રે પ્રશંસાપાત્ર કામગીરી બજાવ્યાની કદર રૂપે મળેલ છે. પહેલા અને બીજા માળનું આશરે ૧૦,૦૦૦ ચો.ફુટનું બાંધકામ કરવામાં આવ્યું અને સ્વામી સચ્ચિદાનંદના વરદ હસ્તે નવા મકાનનું ઉદ્દ્ઘાટન થયું (૨૦/૦૫/૨૦૦૭).
૨૦૦૬-૦૭માં ગુજરાત સરકાર તરફથી શ્રી મોતીભાઇ અમીન ગ્રંથાલય સેવા પારિતોષિક પ્રમાણપત્ર ઉત્તમ ગ્રંથાલય સેવા આપી વ્યાપક જ્ઞાન પ્રસારના ક્ષેત્રે પ્રશંસાપાત્ર કામગીરી બજાવ્યાની કદર રૂપે મળેલ છે.
પુસ્તકાલયનો ઉત્તર-પૂર્વ તરફનો એક ભાગ ધરતીકંપમાં ક્ષતિગ્રસ્ત થયો હતો. ૨૦૦૧-૦૨માં ગુજરાત સરકાર તરફથી શ્રી મોતીભાઇ અમીન ગ્રંથાલય સેવા પારિતોષિક પ્રમાણપત્ર ઉત્તમ ગ્રંથાલય સેવા આપી વ્યાપક જ્ઞાન પ્રસારના ક્ષેત્રે પ્રશંસાપાત્ર કામગીરી બજાવ્યાની કદર રૂપે મળેલ છે. ૧૯૯૩-૯૪માં ગુજરાત સરકાર તરફથી શ્રી મોતીભાઇ અમીન ગ્રંથાલય સેવા પારિતોષિક પ્રમાણપત્ર ઉત્તમ ગ્રંથાલય સેવા આપી વ્યાપક જ્ઞાન પ્રસારના ક્ષેત્રે પ્રશંસાપાત્ર કામગીરી બજાવ્યાની કદર રૂપે મળેલ છે.
૧૯૮૩-૮૪માં ગુજરાત સરકાર તરફથી શ્રી મોતીભાઇ અમીન ગ્રંથાલય સેવા પારિતોષિક પ્રમાણપત્ર ઉત્તમ ગ્રંથાલય સેવા આપી વ્યાપક જ્ઞાન પ્રસારના ક્ષેત્રે પ્રશંસાપાત્ર કામગીરી બજાવ્યાની કદર રૂપે મળેલ છે.
૩૧૦૦ ચોરસફૂટનું બાંધકામ સંસ્થાના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે કરવામાં આવ્યું હતું.
આ પુસ્તકાલય વાચકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
ગોકળદાસ નરસિંહદાસ પારેખ, ખુશાલદાસ નરસિંહદાસ પારેખ અને રામદાસ શિવદાસ મોદીના વારસોએ બક્ષિસમાં આપેલ જગ્યા પર રૂા ૮૧૦૦/-ના ખર્ચે પુસ્તકાલય બાંધવામાં આવ્યું.
શ્રીમંત મહારાજા સયાજીરાવની સિલ્વર જ્યુબીલીની ઉજવણીના ખર્ચમાંથી બચેલ રકમને તત્કાલિન સુબા રાવ બહાદૂર ગોવિંદભાઇ હાથીભાઇ દેસાઇના અનુરોધથી મહારાજા સયાજીરાવે આ પુસ્તકાલય બાંધવા માટે ફાળવી હતી.
વડોદરાના મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ દ્વારા આ પુસ્તકાલયની સ્થાપના થઇ હતી.
આ બંનેને જોડીને લક્ષ્મણ હોલમાં સંયુક્ત રીતે 'શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય' શરૂ થયું.
'સાર્વજનિક રીડિંગ રૂમ' નામનું નાનકડું પુસ્તકાલય શરૂ થયું હતું.