—————–This contents are only for reference purpose—————–
- પુસ્તકાલયમાં વાંચકોએ શિસ્ત જાળવી રાખવું.
- પુસ્તકાલયમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો નહિ.
- પુસ્તકાલયમાં ધુમ્રપાન કરવા, ખાવા, ઊંધવા અને મોટે થી વાતચીત કરવા પર પ્રતિબંધ છે.
- વાંચકોએ પુસ્તકાલયના પુસ્તકોને કોઈપણ પ્રકારનું નુકશાન પહોચાડવું નહિ અન્યથા નુકશાનની ભરપાઈ વાંચકોએ કરવાની રહેશે.
- લાઇબ્રેરીયનની પરવાનગી વિના પુસ્તકાલયમાંથી કોઈ પણ સામગ્રી બહાર લઇ જવી નહિ.