—————–This contents are only for reference purpose—————–

  1. પુસ્તકાલયમાં વાંચકોએ શિસ્ત જાળવી રાખવું.
  2. પુસ્તકાલયમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો નહિ.
  3. પુસ્તકાલયમાં ધુમ્રપાન કરવા, ખાવા, ઊંધવા અને મોટે થી વાતચીત કરવા પર પ્રતિબંધ છે.
  4. વાંચકોએ પુસ્તકાલયના પુસ્તકોને કોઈપણ પ્રકારનું નુકશાન પહોચાડવું નહિ અન્યથા નુકશાનની ભરપાઈ વાંચકોએ કરવાની રહેશે.
  5. લાઇબ્રેરીયનની પરવાનગી વિના પુસ્તકાલયમાંથી કોઈ પણ સામગ્રી બહાર લઇ જવી નહિ.