શ્રી સોરાબજી વાડિયા શ્રેષ્ઠ ગ્રીન શાળા પુરસ્કાર : (૨૦૧૧-૨૦૧૨)
દા. ત., વાચન પ્રવૃત્તિ માટે શ્રેષ્ઠ કાર્ય કરતી શાળા, શિક્ષણની ગુણવત્તા ક્ષેત્રે શ્રેષ્ઠ કાર્ય કરતી શાળા, શ્રેષ્ઠ સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરતી…
દા. ત., વાચન પ્રવૃત્તિ માટે શ્રેષ્ઠ કાર્ય કરતી શાળા, શિક્ષણની ગુણવત્તા ક્ષેત્રે શ્રેષ્ઠ કાર્ય કરતી શાળા, શ્રેષ્ઠ સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરતી…
Burning I shine – જલવું જીવન ને જ્યોતિ બનું હું.નવસારી સ્થિત મદ્રેસા હાઈસ્કૂલનોએ મંત્ર, એ Motta ઋષિકુળના આચાર્ય શ્રી વાડિયાસાહેબે…
૨૮, નવેમ્બર કાર્યક્રમનું નામ : સાંસ્કૃતિક કાર્યક્રમ અતિથિનું નામ: માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી પુસ્તકાલય પણ સામાજીક ચેતનાનું કેન્દ્ર બની શકે છે.
પ.પૂ. નારાયણ દેસાઇની અધ્યક્ષતામાં નવસારીમાં સુંદર રીતે સાહિત્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વિચારગોષ્ઠિ, શાળાઓમાં મેળાવડા,…
શ્રી હર્ષદ શાહ લિખિત ‘શિક્ષણ ચેતના’ પુસ્તકના વિમોચનનો કાર્યક્રમ પણ અહીં યોજાયો હતો. શ્રી ઇન્તેખાબ અન્સારી લિખિત ‘શિક્ષણના સાંપ્રત પ્રવાહો’…
જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વિચારગોષ્ઠિ, શાળાઓમાં મેળાવડા, ગ્રંથયાત્રાઓ અને ‘પુસ્તક અધ્યયન અનુશીલન’ પ્રોજેક્ટનો સાફલ્ય સમાપન સમારોહ અને પુસ્તક અંગે…
પુસ્તકાલયની વિવિધ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીને હંમેશ કેન્દ્રસ્થાને રાખવાનો પુસ્તકાલયનો પ્રયાસ રહ્યો છે. પુસ્તકાલયની વિવિધ વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓથી આકર્ષાયેલા આર્ષદ્રષ્ટા ઉદ્યોગપતિ શ્રી દેવેન્દ્રભાઇ…
શ્રેષ્ઠ વાચક સ્પર્ધા દરમ્યાન યોજાયેલ વિચાર-વાચન શિબિરોએ બાળકોને વાંચવાની પ્રેરણા આપવામાં મહત્ત્વનો ફાળો ભજવ્યો હતો. આથી દર વર્ષે ઉનાળાની રજાઓ…