શ્રી સોરાબજી વાડિયા શ્રેષ્ઠ ગ્રીન શાળા પુરસ્કાર : (૨૦૧૧-૨૦૧૨)

Jan 8, 2019 4:45 pm

દા. ત., વાચન પ્રવૃત્તિ માટે શ્રેષ્ઠ કાર્ય કરતી શાળા, શિક્ષણની ગુણવત્તા ક્ષેત્રે શ્રેષ્ઠ કાર્ય કરતી શાળા, શ્રેષ્ઠ સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરતી…

માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી

Dec 25, 2018 4:22 pm

૨૮, નવેમ્બર કાર્યક્રમનું નામ : સાંસ્કૃતિક કાર્યક્રમ અતિથિનું નામ: માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી પુસ્તકાલય પણ સામાજીક ચેતનાનું કેન્દ્ર બની શકે છે.

સાહિત્ય કાર્યક્રમ

Dec 25, 2018 3:37 pm

પ.પૂ. નારાયણ દેસાઇની અધ્યક્ષતામાં નવસારીમાં સુંદર રીતે સાહિત્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વિચારગોષ્ઠિ, શાળાઓમાં મેળાવડા,…

પુસ્તક વિમોચનનો કાર્યક્રમ

Dec 25, 2018 3:35 pm

શ્રી હર્ષદ શાહ લિખિત ‘શિક્ષણ ચેતના’ પુસ્તકના વિમોચનનો કાર્યક્રમ પણ અહીં યોજાયો હતો. શ્રી ઇન્તેખાબ અન્સારી લિખિત ‘શિક્ષણના સાંપ્રત પ્રવાહો’…

સાહિત્ય સ્પર્ધા

Dec 25, 2018 3:33 pm

જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વિચારગોષ્ઠિ, શાળાઓમાં મેળાવડા, ગ્રંથયાત્રાઓ અને ‘પુસ્તક અધ્યયન અનુશીલન’ પ્રોજેક્ટનો સાફલ્ય સમાપન સમારોહ અને પુસ્તક અંગે…

સ્વનવસર્જન નો કાર્યક્રમ

Dec 25, 2018 3:32 pm

પુસ્તકાલયની વિવિધ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીને હંમેશ કેન્દ્રસ્થાને રાખવાનો પુસ્તકાલયનો પ્રયાસ રહ્યો છે. પુસ્તકાલયની વિવિધ વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓથી આકર્ષાયેલા આર્ષદ્રષ્ટા ઉદ્યોગપતિ શ્રી દેવેન્દ્રભાઇ…

વિચાર વાચન શિબિરો

Dec 25, 2018 3:29 pm

શ્રેષ્ઠ વાચક સ્પર્ધા દરમ્યાન યોજાયેલ વિચાર-વાચન શિબિરોએ બાળકોને વાંચવાની પ્રેરણા આપવામાં મહત્ત્વનો ફાળો ભજવ્યો હતો. આથી દર વર્ષે ઉનાળાની રજાઓ…