વેકેશન વાચન ઉત્સવ: ૨૦૦૯-૨૦૧૧
(૧) રમતો ઉપલબ્ધ કરાવી (૨) પુસ્તકપ્રદર્શન (૩) પુસ્તકની ઉપયોગિતા અંગે અને લક્ષ્ય અંગે જાગ્રત કરવા તેમજ પ્રતિષ્ઠિત વિદ્વાન વક્તાઓ સાથે ગોષ્ઠિ.…
(૧) રમતો ઉપલબ્ધ કરાવી (૨) પુસ્તકપ્રદર્શન (૩) પુસ્તકની ઉપયોગિતા અંગે અને લક્ષ્ય અંગે જાગ્રત કરવા તેમજ પ્રતિષ્ઠિત વિદ્વાન વક્તાઓ સાથે ગોષ્ઠિ.…
(૧) લાઇબ્રેરીના કાર્યકર્તાઓ દ્વારા શાળાએ શાળાએ ફરી શિક્ષકો અને વિધાર્થીઓની પ્રેરણાસભા કરી સ્પર્ધામાં ભાગ લેવા પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડયું. આવી કુલ…
પુસ્તક અધ્યયન દ્વારા વિચાર આંદોલન, વિચાર ક્રાંતિ સર્જવાનો અભિનવ પ્રયોગઃ નવસારી વિભાગની શાળાઓ માટે વિચાર પ્રેરક પુસ્તકોના વાચન માટેનું એક…
બાળકોનું વેકેશન રચનાત્મક પ્રવૃત્તિઓવાળું બની રહે તે માટે વેકેશન દરમ્યાન ‘ચાલો વાંચીએ ચાલો લાઇબ્રેરી’માં અભિયાન ૨૩ એપ્રિલથી ૧૫ જૂન દરમ્યાન ચાલે છે.બાળકો,…
દા. ત., વાચન પ્રવૃત્તિ માટે શ્રેષ્ઠ કાર્ય કરતી શાળા, શિક્ષણની ગુણવત્તા ક્ષેત્રે શ્રેષ્ઠ કાર્ય કરતી શાળા, શ્રેષ્ઠ સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરતી…
Burning I shine – જલવું જીવન ને જ્યોતિ બનું હું.નવસારી સ્થિત મદ્રેસા હાઈસ્કૂલનોએ મંત્ર, એ Motta ઋષિકુળના આચાર્ય શ્રી વાડિયાસાહેબે…
૨૮, નવેમ્બર કાર્યક્રમનું નામ : સાંસ્કૃતિક કાર્યક્રમ અતિથિનું નામ: માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી પુસ્તકાલય પણ સામાજીક ચેતનાનું કેન્દ્ર બની શકે છે.
પ.પૂ. નારાયણ દેસાઇની અધ્યક્ષતામાં નવસારીમાં સુંદર રીતે સાહિત્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વિચારગોષ્ઠિ, શાળાઓમાં મેળાવડા,…