માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી
૨૮, નવેમ્બર કાર્યક્રમનું નામ : સાંસ્કૃતિક કાર્યક્રમ અતિથિનું નામ: માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી પુસ્તકાલય પણ સામાજીક ચેતનાનું કેન્દ્ર બની શકે છે.
સાહિત્ય કાર્યક્રમ
પ.પૂ. નારાયણ દેસાઇની અધ્યક્ષતામાં નવસારીમાં સુંદર રીતે સાહિત્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વિચારગોષ્ઠિ, શાળાઓમાં મેળાવડા,…
પુસ્તક વિમોચનનો કાર્યક્રમ
શ્રી હર્ષદ શાહ લિખિત ‘શિક્ષણ ચેતના’ પુસ્તકના વિમોચનનો કાર્યક્રમ પણ અહીં યોજાયો હતો. શ્રી ઇન્તેખાબ અન્સારી લિખિત ‘શિક્ષણના સાંપ્રત પ્રવાહો’…
સાહિત્ય સ્પર્ધા
જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વિચારગોષ્ઠિ, શાળાઓમાં મેળાવડા, ગ્રંથયાત્રાઓ અને ‘પુસ્તક અધ્યયન અનુશીલન’ પ્રોજેક્ટનો સાફલ્ય સમાપન સમારોહ અને પુસ્તક અંગે…
સ્વનવસર્જન નો કાર્યક્રમ
પુસ્તકાલયની વિવિધ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીને હંમેશ કેન્દ્રસ્થાને રાખવાનો પુસ્તકાલયનો પ્રયાસ રહ્યો છે. પુસ્તકાલયની વિવિધ વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓથી આકર્ષાયેલા આર્ષદ્રષ્ટા ઉદ્યોગપતિ શ્રી દેવેન્દ્રભાઇ…
વિચાર વાચન શિબિરો
શ્રેષ્ઠ વાચક સ્પર્ધા દરમ્યાન યોજાયેલ વિચાર-વાચન શિબિરોએ બાળકોને વાંચવાની પ્રેરણા આપવામાં મહત્ત્વનો ફાળો ભજવ્યો હતો. આથી દર વર્ષે ઉનાળાની રજાઓ…
વિચાર મંથન
મહિનાના પાંચમાં શનિવારે (અથવા જાહેર રજાઓના દિવસે) સાંપ્રત સમયની અગત્યની રાષ્ટ્રીય-સામાજીક-સાંસ્કૃતિક સમસ્યાઓ પર નાગરિકો વિચારતા થાય, પોતાના વિચારો રજૂ કરે,…
સર્જક સાથે સંવાદ કાર્યક્રમ
ગુજરાતી સાહિત્ય પરિષદના સહયોગથી ઓક્ટોબર ૨૦૦૯ થી સર્જક સાથે સંવાદ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં સર્જકો પોતાની કૃતિ રજુ…
તરતાં પુસ્તકો કાર્યક્રમ
શ્રેષ્ઠ વાચક સ્પર્ધા દરમ્યાન એક સૂત્ર મળ્યું ‘અમે વાંચીશું અને અમારા મમ્મી-પપ્પાને વંચાવીશું’ આમાંથી પ્રેરણા લઇ ને કેવળ વિદ્યાર્થીઓ નહીં…