સ્થાનિક તરહી મુશાયરા
સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય, નવસારીના ઉપક્રમે ‘ગુરુમિલન પક્ષિકી’ હેઠળ ‘સ્થાનિક તરહી મુશાયરા’નું આયોજન તા. ૨૮-૨-૨૦૧૯ ને ગુરુવારે રાત્રે ૯-૦૦ કલાકે…
મને ગમતું પુસ્તક કાર્યક્રમ
વાચન પ્રવૃત્તિ વિકસે અને પુસ્તકના વાચન અને ન વાંચનાર વચ્ચે જ્ઞાનસંગમ રચાય એ હેતુથી અહીં મહિનાના દર શનિવારે વડીલો, મહિલાઓ…
વેકેશન વાચન ઉત્સવ: ૨૦૦૯-૨૦૧૧
(૧) રમતો ઉપલબ્ધ કરાવી (૨) પુસ્તકપ્રદર્શન (૩) પુસ્તકની ઉપયોગિતા અંગે અને લક્ષ્ય અંગે જાગ્રત કરવા તેમજ પ્રતિષ્ઠિત વિદ્વાન વક્તાઓ સાથે ગોષ્ઠિ.…
વાચન પ્રેરણા કાર્યક્રમ
(૧) લાઇબ્રેરીના કાર્યકર્તાઓ દ્વારા શાળાએ શાળાએ ફરી શિક્ષકો અને વિધાર્થીઓની પ્રેરણાસભા કરી સ્પર્ધામાં ભાગ લેવા પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડયું. આવી કુલ…
પુસ્તક અધ્યયન-અનુશીલન પ્રોજેક્ટ (૨૦૦૭)
પુસ્તક અધ્યયન દ્વારા વિચાર આંદોલન, વિચાર ક્રાંતિ સર્જવાનો અભિનવ પ્રયોગઃ નવસારી વિભાગની શાળાઓ માટે વિચાર પ્રેરક પુસ્તકોના વાચન માટેનું એક…
ચાલો વાંચીએ ચાલો લાઇબ્રેરીમાં અભિયાન-૨૦૦૮
બાળકોનું વેકેશન રચનાત્મક પ્રવૃત્તિઓવાળું બની રહે તે માટે વેકેશન દરમ્યાન ‘ચાલો વાંચીએ ચાલો લાઇબ્રેરી’માં અભિયાન ૨૩ એપ્રિલથી ૧૫ જૂન દરમ્યાન ચાલે છે.બાળકો,…
શ્રી સોરાબજી વાડિયા શ્રેષ્ઠ ગ્રીન શાળા પુરસ્કાર : (૨૦૧૧-૨૦૧૨)
દા. ત., વાચન પ્રવૃત્તિ માટે શ્રેષ્ઠ કાર્ય કરતી શાળા, શિક્ષણની ગુણવત્તા ક્ષેત્રે શ્રેષ્ઠ કાર્ય કરતી શાળા, શ્રેષ્ઠ સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરતી…
શ્રી સોરાબજી વાડિયા શ્રેષ્ઠ શાળા પુરસ્કાર
Burning I shine – જલવું જીવન ને જ્યોતિ બનું હું.નવસારી સ્થિત મદ્રેસા હાઈસ્કૂલનોએ મંત્ર, એ Motta ઋષિકુળના આચાર્ય શ્રી વાડિયાસાહેબે…