પુસ્તક વિમોચનનો કાર્યક્રમ
શ્રી હર્ષદ શાહ લિખિત ‘શિક્ષણ ચેતના’ પુસ્તકના વિમોચનનો કાર્યક્રમ પણ અહીં યોજાયો હતો. શ્રી ઇન્તેખાબ અન્સારી લિખિત ‘શિક્ષણના સાંપ્રત પ્રવાહો’…
શ્રી હર્ષદ શાહ લિખિત ‘શિક્ષણ ચેતના’ પુસ્તકના વિમોચનનો કાર્યક્રમ પણ અહીં યોજાયો હતો. શ્રી ઇન્તેખાબ અન્સારી લિખિત ‘શિક્ષણના સાંપ્રત પ્રવાહો’…
જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વિચારગોષ્ઠિ, શાળાઓમાં મેળાવડા, ગ્રંથયાત્રાઓ અને ‘પુસ્તક અધ્યયન અનુશીલન’ પ્રોજેક્ટનો સાફલ્ય સમાપન સમારોહ અને પુસ્તક અંગે…
પુસ્તકાલયની વિવિધ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીને હંમેશ કેન્દ્રસ્થાને રાખવાનો પુસ્તકાલયનો પ્રયાસ રહ્યો છે. પુસ્તકાલયની વિવિધ વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓથી આકર્ષાયેલા આર્ષદ્રષ્ટા ઉદ્યોગપતિ શ્રી દેવેન્દ્રભાઇ…
શ્રેષ્ઠ વાચક સ્પર્ધા દરમ્યાન યોજાયેલ વિચાર-વાચન શિબિરોએ બાળકોને વાંચવાની પ્રેરણા આપવામાં મહત્ત્વનો ફાળો ભજવ્યો હતો. આથી દર વર્ષે ઉનાળાની રજાઓ…
મહિનાના પાંચમાં શનિવારે (અથવા જાહેર રજાઓના દિવસે) સાંપ્રત સમયની અગત્યની રાષ્ટ્રીય-સામાજીક-સાંસ્કૃતિક સમસ્યાઓ પર નાગરિકો વિચારતા થાય, પોતાના વિચારો રજૂ કરે,…
ગુજરાતી સાહિત્ય પરિષદના સહયોગથી ઓક્ટોબર ૨૦૦૯ થી સર્જક સાથે સંવાદ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં સર્જકો પોતાની કૃતિ રજુ…
શ્રેષ્ઠ વાચક સ્પર્ધા દરમ્યાન એક સૂત્ર મળ્યું ‘અમે વાંચીશું અને અમારા મમ્મી-પપ્પાને વંચાવીશું’ આમાંથી પ્રેરણા લઇ ને કેવળ વિદ્યાર્થીઓ નહીં…
એક ‘હેતુ લક્ષી’ વાચન અભિયાન: (૧)આટલા મોટા પાયા પર પુસ્તક વાચનની પ્રેરણા માટે જગતભરમાં ન થયો હોય એવો અભિનવ પ્રયોગ.…
દુનિયાભરમાં ક્યાંય ન થયો હોય એવો બાળકોને વાંચતા કરવાનો સૌ પ્રથમ અભિનવ નવતર પ્રયોગ એટલે શ્રેષ્ઠ વાચક સ્પર્ધા. આંતરરાષ્ટ્રીય પુસ્તક…