વિચાર મંથન
મહિનાના પાંચમાં શનિવારે (અથવા જાહેર રજાઓના દિવસે) સાંપ્રત સમયની અગત્યની રાષ્ટ્રીય-સામાજીક-સાંસ્કૃતિક સમસ્યાઓ પર નાગરિકો વિચારતા થાય, પોતાના વિચારો રજૂ કરે,…
મહિનાના પાંચમાં શનિવારે (અથવા જાહેર રજાઓના દિવસે) સાંપ્રત સમયની અગત્યની રાષ્ટ્રીય-સામાજીક-સાંસ્કૃતિક સમસ્યાઓ પર નાગરિકો વિચારતા થાય, પોતાના વિચારો રજૂ કરે,…
ગુજરાતી સાહિત્ય પરિષદના સહયોગથી ઓક્ટોબર ૨૦૦૯ થી સર્જક સાથે સંવાદ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં સર્જકો પોતાની કૃતિ રજુ…
શ્રેષ્ઠ વાચક સ્પર્ધા દરમ્યાન એક સૂત્ર મળ્યું ‘અમે વાંચીશું અને અમારા મમ્મી-પપ્પાને વંચાવીશું’ આમાંથી પ્રેરણા લઇ ને કેવળ વિદ્યાર્થીઓ નહીં…
એક ‘હેતુ લક્ષી’ વાચન અભિયાન: (૧)આટલા મોટા પાયા પર પુસ્તક વાચનની પ્રેરણા માટે જગતભરમાં ન થયો હોય એવો અભિનવ પ્રયોગ.…
દુનિયાભરમાં ક્યાંય ન થયો હોય એવો બાળકોને વાંચતા કરવાનો સૌ પ્રથમ અભિનવ નવતર પ્રયોગ એટલે શ્રેષ્ઠ વાચક સ્પર્ધા. આંતરરાષ્ટ્રીય પુસ્તક…
શ્રી લલ્લુભાઇ મકનજી પટેલના પરિવાર તરફથી ગાંધી સાહિત્યના ૧૦,૦૦૦ જેટલાં પુસ્તકો ગ્રંથાલયને ભેટ આપવામાં આવી.
ગુજરાત સરકાર તરફથી શ્રી મોતીભાઇ અમીન ગ્રંથાલય સેવા પારિતોષિક પ્રમાણપત્ર ઉત્તમ ગ્રંથાલય સેવા આપી વ્યાપક જ્ઞાન પ્રસારના ક્ષેત્રે પ્રશંસાપાત્ર કામગીરી…
૨૬, જાન્યુઆરી કાર્યક્રમનું નામ: સાંસ્કૃતિક કાર્યક્રમ અતિથિનું નામ: ન્યાયમૂર્તિ શ્રી ધીરૂભાઈ દેસાઈ યુનોએ પણ જાણવું જોઈએ કે પુસ્તકવર્ષ તો આવી રીતે…
૮, ઓગષ્ટ કાર્યક્રમનું નામ:સાંસ્કૃતિક કાર્યક્રમ અતિથિનું નામ: શ્રી ભગવતીકુમાર શર્મા બાળવક્તાઓને સાંભળી હું ગુજરાતી ભાષા પ્રત્યે આશ્વસ્ત થયો છું.