12/12/2020 : વક્તાઓ – સંધ્યા કનોજિયા, દીર્ઘમ રાઠોડ

Dec 12, 2020

૧). વકતા : સંધ્યા કનોજિયા

પુસ્તક : અનબ્રેકેબલ – એક આત્મકથા

લેખક : મેરી કોમ

શાળા : શેઠ પુ. હ. વિદ્યાલય, સંસ્કાર ભારતી

૨). વકતા : દીર્ઘમ રાઠોડ

પુસ્તક : વ્યક્તિ ઘડતર

લેખક : ફાધર વાલેસ

શાળા : શેઠ આર. જે.જે. હાઈસ્કૂલ